Is Shri Krishna a Rebel or an Evolutionary?

શ્રી કૃષ્ણ વિદ્રોહી કે ઉત્ક્રાંતિવાદી ?

શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને પરિભાષા શ્રી કૃષ્ણા શાશ્વત કટિબદ્ધતા છે. ઉત્ક્રાંતિ પ્રેમી. સેલ્ફ લવનું સર્વોચ્ચ ઉદાહરણ. જન્મજાત આનંદી સંત. અદ્વેતવાદની પરાકાષ્ઠા. ક્વોન્ટમ ફિઝીક્સના રેગ્યુલર પ્રેક્ટિશનર. સતત સર્વત્ર હાજર વર્તમાન. ભૂલી જા રામ, ને ચલાવ બાણ,  કહી બન્યા કર્મ...